For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઉપરાષ્ટ્રપતિ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરની મુલાકાત લેશે

11:14 AM Feb 21, 2025 IST | revoi editor
ઉપરાષ્ટ્રપતિ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરની મુલાકાત લેશે
Advertisement

મુંબઈઃ ઉપરાષ્ટ્રપતિ ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના 65માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સંભાજી નગરની એસબી કોલેજ ખાતે બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું પણ ઉદ્ઘાટન કરશે.

Advertisement

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, 22મી ફેબ્રુઆરી, 2025ના રોજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર ખાતે એક દિવસના પ્રવાસ પર હશે. તેઓ આ દરમિયાન, ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી, સંભાજી નગર, મહારાષ્ટ્રના 65મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે અને સંભાજી નગર ખાતેની એસબી કૉલેજમાં બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.

તેમની મુલાકાતના ભાગ રૂપે, ધનખર એલોરાના ગૃષ્ણેશ્વર મંદિરમાં પૂજા અને આશીર્વાદ પણ લેશે અને એલોરાની ગુફાઓ (કૈલાશ ગુફા) ની મુલાકાત લેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement