For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અલ્હાબાદ હાઇકોર્ટમાં બે નવા ન્યાયાધીશોની નિમણૂંક

03:52 PM Sep 06, 2025 IST | revoi editor
અલ્હાબાદ હાઇકોર્ટમાં બે નવા ન્યાયાધીશોની નિમણૂંક
Advertisement

નવી દિલ્હી : ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને અને ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા બાદ, રાષ્ટ્રપતિએ ન્યાયમૂર્તિ અમિતાભ કુમાર રાય અને ન્યાયમૂર્તિ રાજીવ લોચન શુક્લાને અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે.

Advertisement

આ બંને ન્યાયાધીશો તેમની નિમણૂંકની તારીખથી તેમના સંબંધિત હોદ્દાનો કાર્યભાર સંભાળશે. સરકાર દ્વારા જારી કરાયેલા આ અધિકારીક આદેશ સાથે અલ્હાબાદ હાઇકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધશે અને ન્યાયપ્રક્રિયામાં ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement