For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું

12:29 PM Mar 11, 2025 IST | revoi editor
નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું
Advertisement

મુંબઈઃ નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું આઇટી, મીડિયા અને ખાનગી બેંક ક્ષેત્રોમાં વેચવાલી જોવા મળી હતી. આજના કારોબારી સત્રના દિવસે ઘરેલું બજાર ઘટાડાની સાથે ખુલ્યું. સેન્સેક્સ 415 અંકના ઘટાડા સાથે 73,699 પર જ્યારે નિફ્ટી 134 અંકના ઘટાડા સાથે 22,350 અંકે ખુલ્યો હતો.

Advertisement

મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં નબળાઈ જોવા મળી હતી. BSEના મિડકેપ ઇન્ડેક્સમાં 1.08 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે. ઓટો, FMCG, IT, મીડિયા, ફાઈનાન્શીયલ સર્વિસ, ઓઈલ એન્ડ ગેસ સેક્ટર્સમાં ઘટાડો જોવા મળ્યો.

Advertisement
Advertisement
Tags :
Advertisement